Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચેતજો આ ત્રણ વસ્તુઓ બીજાથી ક્યારે નહી માંગવી જોઈએ...

ચેતજો આ ત્રણ વસ્તુઓ બીજાથી ક્યારે નહી માંગવી જોઈએ...
, બુધવાર, 22 નવેમ્બર 2017 (16:02 IST)
માણસ એક સામાજિક પ્રાણી હોવાની સાથે ઉર્જાનો સ્ત્રોત છે કદાચ તમે વિશ્વાસ નહી કરશો પણ બ્રાહ્મણની અસંખ્ય ઉર્જા અમારી અંદર સમાવેલ છે આ વાતનો પ્રમાણ પાતંજલિ શાસ્ત્રમાં છુપાયેલું છે. તમને જણાવી નાખે કે વાસ્તુની નહી પણ વૈજ્ઞાનિક દ્ર્ષ્ટિથી પણ આ ત્રણ વસ્તુઓ બીજાની પાસેથી નહી લેવી જોઈએ. 
1. ઘડીયાલ- કોઈ માણસની ઘડીયાલને અમે પ્રયોગ નહી કરવું જોઈએ તેનાથી તેમની ઉર્જા અમારી અંદર આવવા લાગે છે જેનાથી ગુસ્સો, તનાવ અને ચિડિયાણુપન આવવા લાગે છે. 
webdunia
2. રૂમાલ- કોઈ પણ માણસ કેટલિ પણ સારું કેમ ન હોય પણ તેનો ક્યારે પણ રૂમાલ પ્રયોગ નહી કરવું જોઈએ. કારણકે વાસ્તિ મુજબ જો તમે બીજાનો રૂમાલ પ્રયોગ કરો છો તો તનાવ વધે છે. બીજાનો રૂમાલમાં કીટાણુ અને બેક્ટેરિયા લાગેલા હોય છે. જેનાથી સંક્રમણ હોય છે. 
webdunia
3. કપડા- જો તમે બીજા માણસના કપડાએ પહેરો છો તો આવું કદાચ ન કરવું. કારણકે તેનાથી બીજાની ઉર્જાનો મિલન હોવાથી વિચારો પર નકારાત્મક પ્રભાવ પડે છે. જે વાસ્તુ શાસ્ત્ર દ્વારા પ્રમાણિત છે. ત્યાં કોઈ માણસને જલ્દી ફેલાવનારા રોગ હોય તો કપડોના દ્વારા અમે પણ તેનો સંક્રમણ થઈ શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પતિવ્રતા સ્ત્રીને એવું કામ કરવું જોઈએ, જેનાથી પતિનો મન પ્રસન્ન રહે