Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પુરાણ મુજબ સ્ત્રી-પુરૂષનુ મિલન માટે અશુભ હોય છે આ 7 દિવસ

પુરાણ મુજબ સ્ત્રી-પુરૂષનુ મિલન માટે અશુભ હોય છે આ 7 દિવસ
, શુક્રવાર, 24 ડિસેમ્બર 2021 (11:44 IST)
હિન્દુ ધર્મ મુજબ સુષ્ટિ નિર્માણ માટે મૈથુની વ્યવ્સ્થાથી સંસારનો વિકાસ થયો છે. બ્રહ્મવૈવર્ત પુરાણના બ્રહ્મ ખંડ: 27.29-38 માં વર્ણિત છે કે સ્ત્રી પુરૂષનુ મિલન વર્ષના ખાસ 7 દિવસોમાં અશુભ માનવામાં આવે છે. આ દિવસોએ કોઈપણ કપલને એકબીજાના નિકટ ન આવવુ જોઈએ. ભલે પછી એ પરણેલા હોય કે પ્રેમી હોય.
આ દિવસોમાં સંબંધ બનાવવાથી પાપ તો લાગે જ છે ઉપરાંત ભવિષ્યમાં ઘાતક પરિણામ પણ ભોગવવા પડે છે.
આવો જાણીએ જાણો કયા છે એ વિશેષ દિવસો..
 
1. અમાસ
2. પૂનમ
3. સંક્રાંતિ
4. ચતુર્દશી અને અષ્ટમીનો દિવસ
5. રવિવારનો દિવસ
6. શ્રાદ્ધ અને પિતૃ પક્ષ દરમિયાન
7. જે દિવસે સ્ત્રી-પુરૂષ બંનેમાંથી કોઈપણ વ્રતનુ પાલન કરી રહ્યા હોય એ દિવસ મૈથુન કરવુ તો દૂર એ વિશે વિચારવુ પણ ખોટુ છે. આ ઉપરાંત તલનુ તેલ ન ખાવુ જોઈએ કે ન લગાવવુ જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Essay On Chritsmas - ક્રિસમસ પર નિબંધ