Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પૂજા માટે આ 3 પ્રકારના વાસણ હોય છે ખૂબજ અશુભ, ઉપયોગ કરવું પડશે ભારે

પૂજા માટે આ 3 પ્રકારના વાસણ હોય છે ખૂબજ અશુભ, ઉપયોગ કરવું પડશે ભારે
, રવિવાર, 12 મે 2019 (09:58 IST)
હિંદુ પરિવારોમાં મંદિરનો મુખ્ય સ્થાન હોય છે. માનવું છે કે સવારે ઉઠીને ભગવાનની પૂજા કરવાત્ઘી જીવનની મોટી-મોટી સમસ્યાઓનો ઉકેલ થઈ જાય છે. પણ શું તમે જાણો છો તમારી દરેક ઈચ્છા પૂરી કરવા પાછળ તમારા મંદિરમાં રાખેલા વાસનનો પણ ખૂબ મોટું હાથ હોય છે. તેથી આવો જાણી મંદિરમાં કયાં વાસણ જોય 
છે જેને મંદિરમાં રાખવું શુભ નહી અશુભ થાય છે. 
 
લોકો તેમના મંદિરમાં પૂજાની વસ્તુઓ રાખવા માટે જુદા-જુદા ધાતુના વાસણનો ઉપયોગ કરે છે. અમારા ધર્મમાં આ વાસણ કઈ ધાતુંના હોવા જોઈએ અને કઈ ધાતુંના નથી, આ સંબંધમાં ઘણા નિયમ જણાવ્યા છે. તેથી જ્યારે તમે એ ધાતુઓનો પૂજામાં ઉપયોગ કરો છો જેને વર્જિત ગણાય છે તો ધર્મ-કર્મનો પૂર્ણ પુણ્ય ફળ 
નથી મળતું. 
 
પૂજાના ઘણા નિયમ જણાવ્યા છે. શાસ્ત્રો મુજબ જુદા-જુદા ધાતુંના જુદા-જુદા ફળ આપે છે. એવું નહી કે તેના પાછળ માત્ર ધાર્મિક કારણ છે પણ ઘણા વૈજ્ઞાનિક કારણ પણ  આ તર્કને માને છે. જણાવીએ કે મંદિરમાં પૂજા કરવા માટે સોના-ચાંદી, પીત્તળ, અને તાંબાના વાસણનો ઉપયોગ શુભ ગણાય છે. ત્યાં બીજી બાજુ  લોખંડ અને એલ્યુમીનિયમ ધાતુથી નિર્મિત વાસણ વર્જિત કર્યા છે. 
 
પૂજા કરવા માટે હમેશા મંદિરમાં સોના,ચાંદી, પીત્તળ, અને તાંબાના વાસણનો ઉપયોગ કરવું જોઈએ. આ ધાતુઓને ઘસવું અમારી ત્વચા માટે પણ લાભદાયક રહે છે. તે સિવાય આ ધાતુઓને મંદિરમાં રાખવાથી અને તેનાથી પૂજા કરવા માટે પણ શુભ ગણાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શનિવારે જરૂર કરો આ ઉપાય