Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં હાર્ટઍટેકના કારણે ત્રણ લોકોના નિધન:

heart attack vs cardiac arrest
, ગુરુવાર, 16 નવેમ્બર 2023 (08:08 IST)
સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં હાર્ટઍટેકના કારણે ત્રણ લોકોના નિધન:'

યુવાનો અને વૃદ્ધોના અકાળ મૃત્યુનું મુખ્ય કારણ હાર્ટ એટેક છે. ઘણા લોકો હાર્ટ એટેકને કારણે સ્થળ પર જ મૃત્યુ પામે છે, જ્યારે કેટલાક લોકો હોસ્પિટલમાં લઈ જતી વખતે મૃત્યુ પામે છે અને ઘણા લોકો હોસ્પિટલમાં મૃત્યુ પામે છે. ત્યારે સુરેન્દ્રનગરમાં હોર્ટ એટેકથી 24 કલાકમાં 3ના મોત થયા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IND vs NZ: ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં મારી એન્ટ્રી, 12 વર્ષ બાદ ઈતિહાસ રચવાથી એક ડગલું દૂર