Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માતા પિતાની છત્ર છાયા ગુમાવતા અનાથ બાળકોને માસિક રૂ. 4,000ની સહાય અપાશે

માતા પિતાની છત્ર છાયા ગુમાવતા અનાથ બાળકોને માસિક રૂ. 4,000ની સહાય અપાશે
, શુક્રવાર, 9 જુલાઈ 2021 (19:39 IST)
મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ  કોરીનામાં માતા પિતાની છત્ર છાયા ગુમાવતા અનાથ અને નિરાધાર બનેલા  બાળકો સાથે ગાંધીનગરમાં યોજાયેલા 'મોકળા મને' સંવાદ કાર્યક્રમમાં   સંવેદનશીલ જાહેરાત કરી  છે
તેમણે આ મહત્વપૂર્ણ  સંવેદનશીલ જાહેરાત કરતા કહ્યું છે કે મુખ્યમંત્રી બાળ સેવા યોજના'  હેઠળ હવે  બાળકો ને 21 વર્ષની વય સુધી  માસિક રૂ. 4,000ની સહાય આપવામાં આવશે .
 
આ યોજનામાં  વય મર્યાદા અગાઉ 18 વર્ષની હતી તે વધારીને હવે 21 વર્ષની કરવામાં આવી છે.
એટલે કે કોરોના માં માતા પિતાનું અવસાન થતા નિરાધાર થયેલા બાળક ની વય 21 વર્ષ થતા સુધી રાજ્ય સરકાર દર મહિને 4000 ની સહાય આવા બાળક ને આપશે 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Zika Virus- કેરળમાં આવ્યુ ઝીકા વાયરસનો પ્રથમ કેસ, જાણો લક્ષણ અને બચવાના ઉપાય