Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોના વાઇરસ : ગુજરાતમાં કોરોનાનો કેર, કોરોનાના એક હજારથી વધુ નવા કેસ નોંધાયા

કોરોના વાઇરસ : ગુજરાતમાં કોરોનાનો કેર, કોરોનાના એક હજારથી વધુ નવા કેસ નોંધાયા
, રવિવાર, 2 જાન્યુઆરી 2022 (10:39 IST)
ગુજરાતના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની અખબારી યાદી અનુસાર, રાજ્યમાં કોરોના વાઇરસથી સાજા થવાનો દર 98.31 ટકા છે.
 
જ્યારે કોરોનાના વૅરિયન્ટ ઓમિક્રૉનના નવા 23 કેસ નોંધાયા છે.
 
આ સાથે જ ઓમિક્રૉનના કુલ કેસની સંખ્યા વધીને 136 પર પહોંચી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના 35 લાખ વિદ્યાર્થીઓને વેક્સિન આપવાની મેગા ડ્રાઈવ, આજથી રજીસ્ટ્રેશન સોમવારથી વેક્સિનેશન શરૂ