Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kishan Bharwad murder case,- કિશન હત્યા કેસઃ ATS નો મોટો ખુલાસો

Kishan Bharwad murder case,- કિશન હત્યા કેસઃ ATS નો મોટો ખુલાસો
, ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (15:39 IST)
કિશન હત્યા કેસઃ ATS નો મોટો ખુલાસો
કિશન ભરવાડના હત્યારાઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે જેમા તેમના 14 દિવસના રિમાન્ડ માગવામાં આવી શકે છે. આ કેસમાં હવે ED પાકિસ્તાની સંગઠન દાવત-એ-ઈસ્લામીને લઈને મૌલાનાની પૂછપરછ કરાઈ છે.
 
ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસ મામલે રોજબરોજ નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. મૌલાના કમરગની ઉસમાની અને મૌલાના ઐયુબની પૂછપરછમાં નવી વાતો સામે આવી રહી છે. હાલ આ મામલે ATSની ટીમ તપાસ હાથ ધરી છે. ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસ મામલે ATSએ પત્રકાર પરિષદ સંબોધીને જણાવ્યુ કે કમરગની અને શબ્બીર શાહઆલમ મોટી મસ્જિદમાં મળ્યા હતા
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bullet Train- દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશન બનશે સુરત, 2024 સુધીમાં ચાર સ્ટેશનનું કામ થઈ જશે તૈયાર