Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કુદરતી આપત્તિ સમયે ખેડૂતોને નુકશાન સામે લાભ આપતી કિસાન સહાય યોજનાને મંજુરી

કુદરતી આપત્તિ સમયે ખેડૂતોને નુકશાન સામે લાભ આપતી કિસાન સહાય યોજનાને મંજુરી
, ગુરુવાર, 10 જૂન 2021 (23:40 IST)
ખરીફ ઋતુ 2021માં કુદરતી આપત્તિ સમયે પાક નુક્સાન સામે લાભ આપતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને મંજૂરી મળી છે. આ યોજનાનો અંદાજે 53 લાખથી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
 
અનાવૃષ્ટિ-દુષ્કાળ-અતિવૃષ્ટિ-કમોસમી વરસાદ-માવઠું જેવા જોખમોને આવરી લેતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના.
 
પાક નુકસાનની ટકાવારી 33% થી 60% હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 20,000ની સહાય, મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં અપાશે. પાક નુકસાન 60% થી વધુ હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 25,000ની સહાય, મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં અપાશે.  કોઇપણ પ્રીમિયમ ભર્યા વિના મળશે યોજનાકીય લાભ. 
 
 
વન અધિકાર કાયદા હેઠળ સનદ ધરાવતા વનબંધુ ખેડૂતોને લાભ મળશે.
 
- અનાવૃષ્ટિ દુષ્કાળ અતિવૃષ્ટિ કમોસમી વરસાદ માવઠુ જેવા જોખમને આવરી લેતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના 
- પાક  નુકશાનની ટકાવારી 33 ટકાથી 60 ટકા હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 20,000ની સહાય, મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં અપાશે. 
- પાક નુકશના 60% થી વધુ હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 20,000ની સહાય, મહત્તમ 4 હેકટરની મર્યાદામાં અપાશે. 
- કોઈપણ પ્રીમિયમ ભર્યા વિના મળશે યોજનાકીય લાભ 
-વન અધિકાર કાયદા હેઠળ સનદ ધરાવતા વનબંધુ ખેડૂતોને લાભ મળશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમનુ એલાન, શિખર ધવનને સોંપવામા આવી કપ્તાની