Publish Date: Sun, 31 Oct 2021 (18:23 IST)
Updated Date: Sun, 31 Oct 2021 (18:22 IST)
"મારને વાલે સે બચાને વાલા બડા હોતા હૈ" આ કેહવતને કરણએ સાચી કરી નાખી છે. શનિવારે ખૂબ જ મુશ્કેલ સર્જરી કરીને ડોક્ટરોએ યુવાનનો જીવ બચાવ્યો હતો. લગભગ 5 કલાક સુધી ચાલેલા જટિલ ઓપરેશન બાદ યુવકના શરીરમાંથી સળિયાના બે ટુકડા કાઢી નાખવામાં આવ્યા હતા.
ગન્નોર નજીક બાઇક પર સળિયાને લઈ જતા ડ્રાઇવરે બાઇક સવાર 18 વર્ષના કર્ણને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે બે સળિયા કર્ણની છાતીની આર-પાર થઈ ગયા હતાં.