Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video - અમરનાથ દુર્ઘટના દરમિયાન 10-15 હજાર ભક્તો ગુફા પાસે હતા, અચાનક આવ્યું પૂર, લોકો તંબુઓ સાથે તણાઈ ગયા

Video - અમરનાથ દુર્ઘટના દરમિયાન 10-15 હજાર ભક્તો ગુફા પાસે  હતા, અચાનક આવ્યું પૂર,  લોકો તંબુઓ સાથે તણાઈ ગયા
, શનિવાર, 9 જુલાઈ 2022 (13:28 IST)
ગુફાથી એકથી બે કિલોમીટરની ત્રિજ્યામાં વાદળ ફાટ્યું હતું. ભક્તો માટે ઊભા કરાયેલા 25 જેટલા ટેન્ટ અને બેથી ત્રણ લંગર પહાડો પરથી જોરદાર પ્રવાહ સાથે આવેલા પાણીમાં તણાઈ ગયાં હતાં. દુર્ઘટના બાદ રાહત અને બચાવકાર્ય ચાલુ છે. સેનાના જવાનો, જમ્મુ-કાશ્મીર પોલીસ, NDRF, ADRF, ITBPના જવાનો અસરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકોને બચાવવામાં વ્યસ્ત છે. નીચેના Videoમાં જુઓ દુર્ઘટના



Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફેમસ ડોક્ટર પર લાગ્યો અડધી ઉંમરની ઇંટર્ન સાથે બળાત્કારનો આરોપ, ઓફિસમાં કરતો હતો ગંદી હરકત