Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હાર્દિક પટેલના નિવેદનથી ખળભળાટ

હાર્દિક પટેલના નિવેદનથી ખળભળાટ
, રવિવાર, 14 નવેમ્બર 2021 (13:17 IST)
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પાટીદારોમાં એકતા નથી એવો બળાપો કાઢ્યો હતો.  જસદણમાં શનિવારે યોજાયેલા પાટીદાર સંમેલનમાં  હાર્દિક પટેલે કહ્યું કે, પાટીદારોમાં યુનિટી છે, પાટીદારો બધા એક છે એવો ફાંકો કોઈના મનમાં હોય તો કાઢી નાખજો.  
રાજકોટ જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં બોલતાં હાર્દિક પટેલે પાટીદારોની એકતા અંગે કટાક્ષ કરતાં કહ્યું કે, કોઈ કાર્યક્રમ માટે માત્ર ચોગાનમાં એકઠા થવું એ યુનિટી નથી. પાટીદારોએ રાજકિય અને સામાજિક ક્ષેત્ર પણ યુનિટી બતાવવી જોઇએ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટેક્સી ચાલકો પણ રીક્ષા ચાલકોના આંદોલનમાં સામેલ થયાં, રાજ્યભરના રીક્ષા ચાલકો 15 નવેમ્બરથી 36 કલાકની હડતાળ કરશે