Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્ય સરકારે બાળ સેવા યોજના બંધ કરી

રાજ્ય સરકારે બાળ સેવા યોજના બંધ કરી
, ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (15:45 IST)
ગુજરાતમાં સરકારે કોરોનાકાળમાં શરૂ થયેલી બાળ સેવા યોજનાનો બાળમરણ થઈ ગયુ છે. રાજ્ય સરકારે બાળ સેવા યોજના બંધ કરી. રાજ્ય સરકારે બાળ સેવા યોજના બંધ કરી
 
કોરોનાકાળમાં શરૂ કરેલી મોટી યોજના રૂપાણી સરકારે કરી બંધ છે જાણીને આપ પણ નવાઈ પામશો કે જે કારણથી સરકારે બાલ સેવા યોજના ને બંધ કરવાનો નિર્ણય લીધો છે. કોરોના મહામારીમાં સરકારે અનાથ અને નિરાધાર બનેલા બાળકો માટે બાલ સેવા યોજાનાનો પ્રારંભ કર્યો હતો જેમાં જે લોકોએ કોરોનાના કારણે માતા પિતા ગુમાવ્યો હોય તેમના ભરણપોષણથી લઈને વિદેશમાં અભ્યાસ કરવા સુધીની જોગવાઈ રાખવામાં આવી હતી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં મેઘમહેર,ગીર-સોમનાથના સુત્રપાડામાં 9.7 ઈંચ વરસાદ નોંધાયો