Publish Date: Tue, 30 Mar 2021 (20:19 IST)
Updated Date: Tue, 30 Mar 2021 (20:21 IST)
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં રાત્રે ૯થી સવારે ૬ સુધીનો રાત્રિ કરફ્યુ ૧૫ એપ્રિલ સુધી લંબાવાયો....અન્ય પ્રોટોકોલનો અમલ ૩૦ એપ્રિલ સુધી યથાવત.
--હોળી-ધૂળેટીના બે દિવસમાં રાજ્યમાં કોરોનાના ૪૪૭૨ કેસ, ૧૮ મૃત્યુ....