Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બદલાઈ શકે છે રાજ્યના CM?- રાજ્યના CM બદલાઈ શકે છે, જાણો કોને સોંપાઇ શકે મુખ્યમંત્રીનું પદ

બદલાઈ શકે છે રાજ્યના CM?- રાજ્યના CM બદલાઈ શકે છે, જાણો કોને સોંપાઇ શકે મુખ્યમંત્રીનું પદ
, રવિવાર, 1 ઑગસ્ટ 2021 (15:41 IST)
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં ધીરે-ધીરે રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે તેઓ આગામી સપ્તાહે ગુજરાત આવશે. જો કે ગુજરાત આવતા પહેલાં તેઓ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરશે. અત્રે નોંધનીય છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ સંગઠન મહામંત્રી તરીકે નિયુક્તિ કરી છે. ‘ભીખુભાઈની સેવાઓની પાર્ટી કદર કરશે અને તેમને મોટી જવાબદારી સોંપી શકે છે. 
 
સંગઠન મંત્રી તરીકે રત્નાકરની નિમણૂંક કરવામાં આવી છે. આગામી 2022 ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પોર્નોગ્રાફી કેસ- રાજ કુંદ્રાની મુશ્કેલીઓ વધી પોલીસએ બે એપથી 51 પોર્ન ફિલ્મો જબ્ત