Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વીજળી મુદ્દે ભૂપેન્દ્ર પટેલનુ નિવેદન

વીજળી મુદ્દે ભૂપેન્દ્ર પટેલનુ નિવેદન
, સોમવાર, 25 ઑક્ટોબર 2021 (14:10 IST)
વીજળીને લઈ CM ભૂપેન્દ્ર પટેલે મહત્વનું નિવેદન, લોકોને કરી ઈલેક્ટ્રિસિટી બચાવવાની અપીલ, કહ્યું-
 
ગુજરાતમાં વીજ કાપ જેવી પરિસ્થિતિ નિર્માણ થતા રાજ્યમાં વીજ પૂરવઠાને લઈને અનેક સવાલો પ્રજાના મનમાં સતાવી રહ્યા છે તેવા સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે. મુખ્યમંત્રીએ લોકોને વીજળી બચાવવાની સલાહ આપી છે. લોકો વીજળી બચાવે આ ખૂબ જરૂરી છે તેમ કહેતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે આજે વીજળીની શુ સ્થિતિ છે તે બધા જાણે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોદી જશે જી20 શિખર સંમેલનમાં- G20 Summit: 30 ઓક્ટોબરે યોજાશે જી-20 શિખર સંમેલન,