Publish Date: Fri, 04 Apr 2025 (17:50 IST)
Updated Date: Fri, 04 Apr 2025 (18:04 IST)
ગુજરાતના ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર એન્જિન ઘટનાસ્થળે હાજર છે. આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે. વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
ભરૂચના સ્ટેશન રોડ પર આવેલા સિટી સેન્ટરના બીજા માળે ગેમ ઝોનની બહાર આગ ફાટી નીકળી હતી. કોલ મળતાની સાથે જ ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને 50 જેટલા લોકોને બચાવી કામગીરી હાથ ધરી હતી.
સાથે જ આગને પણ બુજાવી હતી આ ઘટનામાં બે લોકોને દાઝી ગયા હતા