Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Tripura Jagannath Rath Yatraમાં 7ના મોત: 18 ગંભીર રૂપે દઝાયા; હાઈ ટેન્શન વાયરની પકડમાં આવ્યો રથ

tripura rath yatra
, બુધવાર, 28 જૂન 2023 (23:22 IST)
tripura rath yatra
ત્રિપુરાના ઉનાકોટી જિલ્લામાં બુધવારે સાંજે ઇસ્કોન મંદિરથી નીકળતો જગન્નાથ યાત્રાનો રથ હાઇ ટેન્શન વાયરની પકડમાં આવી ગયો હતો. જેના કારણે બે બાળકો સહિત 7 લોકોના મોત થયા છે. બીજી બાજુ 18 લોકો દાઝી ગયા હતા. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉદ્ઘાટનના એક મહિનામાં જ 118 કરોડનો સુરતનો વેડ-વરિયાવ બ્રિજ બેસી ગયો