Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

આજથી ખૂલશે કેદારનાથનાં કપાટ, શ્રદ્ધાળુઓથી ઊભરાયું ધામ

kedarnath
, શુક્રવાર, 6 મે 2022 (08:57 IST)
કેદારનાથનાં દર્શનની રાહ શુક્રવારે ખત્મ થઈ જશે. આજથી બાબાના મંદિરના કપાટ ખુલશે. આ દરમિયાન બાબા કેદારની પંચમુખી ડોલી આજે ગૌરીકુંડથી કેદારનાથ ધામ પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં લોકો કેદારનાથ ધામ પહોંચી ગયા છે
 
ગૌરીકુંડથી કેદારનાથ ધામ સુધી 21 કિલોમીટર ચાલીને જવાનો રસ્તો સંપૂર્ણ રીતે પેક થઈ ગયો છે. કેદારનાથ ધામમાં હોટલોના રૂમ ઓછા પડી રહ્યાં છે. એક-એક રૂમનું રેન્ટ 10થી 12 હજાર રૂપિયા સુધી પહોંચી ગયું છે.
 
બે વર્ષ પછી પ્રથમ વખત કેદારનાથ ધામનાં કપાટ ખૂલશે
કોરોનાકાળના બે વર્ષ પછી પ્રથમ વખત કેદારનાથ ધામના કપાટ આમ શ્રદ્ધાંળુઓ માટે ખુલી રહ્યાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અહીં હવે મફતમાં નહીં મળે વીજળી- દિલ્હીમાં મફત વીજળી સબસિડી હવે વૈકલ્પિક હશે