Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જહાંગીરપુરી હિંસા બાબતમાં અત્યાર સુધી 23ની ધરપકડ તપાસ કરશે 14 ટીમ

જહાંગીરપુરી હિંસા બાબતમાં અત્યાર સુધી 23ની ધરપકડ તપાસ કરશે 14 ટીમ
, સોમવાર, 18 એપ્રિલ 2022 (13:49 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ પર છે. સમાચાર છે કે આ દરમિયાન તેની સાથે વિશ્વ સ્વાસ્થયના પ્રમુખ ટ્રેડિસ અધાનોમ ઘેબ્રેયસસ પણ હશે. આ દરમિયાન ગૃહરાજ્યમાં વિકાસ પરિયોજનાઓની આધારશિલા રાખશે. 
 
રાજદાની દિલ્હીના જહાંગીરપુરી ક્ષેત્રમાં હિંસા કેસમાં અત્યાર સુધી 23 લોકોની ધરપકડ થઈ છે. સમાચાર છે કે આ સંબંધ બે કિશોરની પણ ધરપકડ કરી છે. હિંસા દરમિયાન 8 પોલીસકર્મી સાથે 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ખાસ પોલીસ આયુક્ત ક્રાઈમ બ્રાંચ રવિદ્ર યાદવએ જણાવ્યો છે કે દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચ અને જિલ્લા પોલીસ સંયુક્ત રૂપથી તપાસ ચાલી રહી છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

CM ભૂપેન્દ્ર પટેલ - જેમણે ભાજપે ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવીને સૌને ચોકાવ્યા