Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોનાના લીધે સૌરાષ્ટ્રના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર જાડેજાનું નિધન

કોરોનાના લીધે સૌરાષ્ટ્રના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર જાડેજાનું  નિધન
, મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (16:06 IST)
સૌરાષ્ટ્રના ક્રિકેટરનું નિધન
કોરોનાના કારણે થયુ નિધન
69 વર્ષની વયે થયુ અવસાન
 
સૌરાષ્ટ્રના ક્રિકેટર અંબાપ્રતાપસિંહજી જાડેજાના નિધન 69 વર્ષની વયે કોરોનાના કારણે અવસાન થયો.  હતા. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) એ આ માહિતી આપી હતી. 
 
SCA એ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, 'સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં દરેક જણ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ ક્રિકેટર અંબાપ્રતાપસિંહજી જાડેજાના નિધન પર શોકમાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IIT ખડગપુરમાં કોરોના વિસ્ફોટ