Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IndiGo Flight દિલ્હીથી દોહા જતી ઈન્ડિગો ફ્લાઈટમાં મુસાફરનું મોત

IndiGo Flight દિલ્હીથી દોહા જતી ઈન્ડિગો ફ્લાઈટમાં મુસાફરનું મોત
, સોમવાર, 13 માર્ચ 2023 (11:38 IST)
મેડિકલ ઈમરજન્સીના કારણે નવી દિલ્હીથી દોહા જતી ઈન્ડિગોની ફ્લાઈટને પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી છે. એરલાઇનના એક અધિકારીએ સમાચાર એજન્સી ANIને આ અંગે માહિતી આપી છે. જાણવા મળ્યું છે કે વિમાનમાં સવાર એક મુસાફરનું મોત થયું છે.
 
દિલ્હીથી દોહા જતી ઈન્ડિગો ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સીના કારણે કરાચી લઈ જવામાં આવી હતી. એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે બીમાર પડેલા વ્યક્તિને એરપોર્ટ પર મેડિકલ ટીમ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સૂત્રોનું કહેવું છે કે મુસાફર નાઈજીરિયાનો નાગરિક હતો.
nbsp;

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવસારી: પ્રેમ પ્રકરણે પરિવારને વેરવિખેર કરી દીધો, 2 બાળકોની હત્યા કરી દંપતિએ કરી આત્મહત્યા