Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહારાષ્ટ્રમાં આફતનો વરસાદ 13 લોકોની મોત આવતા 24 કલાક ભારે

મહારાષ્ટ્રમાં આફતનો વરસાદ 13 લોકોની મોત આવતા 24 કલાક ભારે
, બુધવાર, 29 સપ્ટેમ્બર 2021 (09:27 IST)
મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં મૂસળાધાર વરસાદના કારણેથી જનજીવન ખોરવાયો છે. પૂર અને વિજળી પડવાની ઘટનાઓમાંં ઓછામાં ઓછા 13 લોકોની મોત થઈ તેમજ એનડીઆરએફની ટીમએ 560થી વધારે લોકોનો સુરક્ષિત બચાવ્યો 
webdunia
ભારત મૌસમ વિજ્ઞાન વિભાગના પૂર્વાનુમાનમાં મરાઠવાડા, મુંબઈ અને રાજ્યના તટેય કોંકણ ક્ષેત્રમાં આવતા 24 કલાક ખૂબ ભારે વરસાદ થવાની શકયતા છે.  
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

World Hearth Day - તમારુ હાર્ટ સ્વસ્થ છે કે નહી બતાવશે આ ટેસ્ટ