Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જયલલિતાના નિધન પર તમિલનાડુ શોકમય (જુઓ તસ્વીરોમા)

જયલલિતાના નિધન પર તમિલનાડુ શોકમય (જુઓ તસ્વીરોમા)
ચેન્નઈ. , મંગળવાર, 6 ડિસેમ્બર 2016 (13:06 IST)
તમિલનાડુ સરકારે સોમવારે રાત્રે મુખ્યમંત્રી જયલલિતના નિધનને ધ્યાનમાં રાખતા ગઈકાલથી સાત દિવસનો શોક જાહેર કર્યો છે. મુખ્ય સચિવ પી. રામ મોહન રાવે એક અધિસૂચનામાં કહ્યુ છે કે આ સમયમાં બધા સરકારી ભવનો પર રાષ્ટ્રીય ધ્વજ અડધો નમેલો રહેશે. આ દરમિયાન કોઈ સત્તાવાઅર મનોરંજન પણ નહી થાય. 
 
જુઓ તમિલનાડુ પર જયલલિતાના નિધનની અસર તસ્વીરોમાં... 

જયલલિતાનુ મૃત્યુ પ્રમાણપત્ર
webdunia


જયલલિતાનુ મૃત્યુ પ્રમાણપત્ર
જ 
jaya

જયલલિતાનુ મૃત્યુ પ્રમાણપત્ર
webdunia


તમામ દુકાનો અને બજારો બંધ છે. રસ્તાઓ પર શોકમાં ગરકાવ થયેલા હોય એવુ લાગી રહ્યુ છે. 

webdunia

અમ્માની યાદમાં શોકમગ્ન સમર્થકો 

webdunia


અમ્માની યાદમાં શોકમગ્ન સમર્થકો  aઅમ્મા ની યાદમાં 

webdunia

 




સમર્થકો અમ્માની એક ઝલક જોવાની આશામાં... 

webdunia




webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતનાં ૧૦ જીલ્લાઓની ટીમો વચ્ચે ખેલાશે ૨૦-૨૦ ક્રિકેટ જંગ