rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કલમ 370 હટાવવાથી કશ્મીરમાં શું શું બદલશે?

jammu kashmir
, સોમવાર, 5 ઑગસ્ટ 2019 (13:38 IST)
આવો જાણી છે કે જો આર્ટિકલ(કલમ) 370ને હટાવી શું શું બદલશે 
 
કેંદ્ર સરકારે સોમવારે રાજ્યસભામાં એક વિધેયક રજૂ કર્યું જેમાં જમ્મૂ કશ્મીર રાજ્યના વિભાજન બે કેંદ્ર શાસિત પ્રદેશના રૂપમાં કરવાનો પ્રસ્તાન રજૂ કર્યું છે. 
 
ભારતને આજાદી મળ્યા પછી 20 ઓક્ટોબર 1947ને પાકિસ્તાન સમર્થિત "આજાદ કશ્મીર સેના" એ પાકિસ્તાની સેનાની સાથે મળીને કશ્મીર પર આક્રમણ કરવાના ખૂબ મોટું ક્ષેત્ર હડપ લીધું હતું. આ ભાગને આજે પાકિસ્તાન અધિકૃત કશ્મીર (POK) કહેવાય છે. 
webdunia
webdunia
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરામાં હજારો પરિવારના અનાજ, ઘરવખરી પલળતા રૂા.1000 કરોડના નુકસાનની શક્યતાઓ