Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Indore ના એમવાય હોસ્પીટલમાં 5 લોકોની મૌત

Indore ના એમવાય હોસ્પીટલમાં 5 લોકોની મૌત
, ગુરુવાર, 22 જૂન 2017 (14:32 IST)
ઈદોરના એમવાય હોસ્પીટલમાં 5 લોકોની મૌત 
ઈંદોર શહરના સૌથી મોટા હોસ્પીટલ મહારાજા યશંવતરાય હોસ્પીટલમાં ગુરૂવારે 5 લોકોની મૌત થઈ ગઈ. એક તરફ આ મૌતને હોસ્પીટલ પ્રબંધનની બેદરકારી ગણાઈ રહી છે. ત્યાં જ પ્રશાસન તેને સામાન્ય વાત જણાવી રહ્યા છે. 
 
આમ તો હોસ્પીટલ અને સંભાગયુક્ત સંજય દુબે એ કોઈ પણ બેદરકારીથી ના પાડતા તેને સામાન્ય મૌત જણાવ્યા છે. જ્યારે કે જાણકારી જે સામે આવી રહી છે તે મુજબ ઑક્સીજનની સપ્લાઈ બંદ થવાથી આ મૌત થઈ. ખબર છે કે હોપીટલ અને જિલ્લા પ્રશાસનએ તે બાબતે દબાવવાની કોશિશમાં લાગ્યું છે. 
 
 મૃતકોમાં ચાર બાળક પણ શામેળ છે. આમ તો હોસ્પીટલ પ્રબંધનએ પુષ્ટી નહી કરી છે. એક જાણકારી મુજબ આ ચાર દર્દીની મૃત્યુ 4 વાગ્યાના આસપાસ થઈ છે. 
 
 
 
 
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શંકરસિંહ વાઘેલા અને અમિત શાહ એક જ ફ્લાઈટમાં દિલ્હી જતાં રાજકીય ગરમાવો