Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓમીક્રોનને લઈને થોડીવારમા સંસદમાં નિવેદન આપશે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા

ઓમીક્રોનને લઈને થોડીવારમા સંસદમાં નિવેદન આપશે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા
નવી દિલ્હી. , શુક્રવાર, 3 ડિસેમ્બર 2021 (12:55 IST)
કોરોના ઓમીક્રોન વેરિએંટને લઈને દુનિયાભરમાં કહેર મચી ગયો છે. ભારત સહિત દુનિયાના 30 દેશોમાં ઓમીક્રોન વેરિએંટના મામલા સામે આવી ચુક્યા છે. ભારતમાં પણ તેને લઈને એલર્ટ રજુ કરવામાં આવ્યુ છે. અનેક રાજ્યોમાં તેને લઈને ગાઈડલાઈન રજુ કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા ઓમીક્રોન વેરિએંટ પર થોડીવારમાં સંસદમાં નિવેદન આપશે. ગુરૂવારે સ્વાસ્થ્ય મંત્રાલયે બેંગલુરૂમાં ઓમીક્રોન વેરિએંટન બે મામલાની ચોખવટ કરી હતી. તેમના સંપર્કમાં આવનારા 5 અન્ય લોકો પણ કોરોના સંકમિત જોવા મળ્યા છે. 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધો.10માં બેઝિક ગણિત પસંદ કરનારા વિદ્યાર્થીઓએ જુલાઈમાં સ્ટાન્ડર્ડની પરીક્ષા આપવી પડશે