Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જ્ઞાનીસના થાણે બ્રાન્ચમાં એક સ્કુપ આઇસક્રીમ પર એક સ્કુપ ફ્રી ઑફર 21 મે સુધી

ગરમીમાં લોકોને રાહત આપવા થાણેમાં જ્ઞાનીસના બે નવા આઇસ્ક્રીમ પાર્લર શરૂ

જ્ઞાનીસના થાણે બ્રાન્ચમાં એક સ્કુપ આઇસક્રીમ પર એક સ્કુપ ફ્રી ઑફર 21 મે સુધી
થાણે/ મુંબઈ , , શનિવાર, 11 મે 2019 (15:49 IST)

ઉત્તર ભારતના સુપ્રસિદ્ધ જ્ઞાનીસ આઇસ્ક્રીમ પાર્લરજેની શરૂઆત 1956માં સ્વર્ગીય એસગુરચરણ સિંહ દ્વારા ફતેહપુરી,દિલ્હીમાં થઈ હતીગરમીમાં લોકોને રાહત આપવા માટે હવે કોજાગિરી બિલ્ડિંગપંચખાડીથાણે (વેસ્ટ ) માં તથા ઇન્ફિનિટી શોપ નંબર 18,અશર રેસિડેન્સીપોખરણ રોડ નંબર-2,થાણે (વેસ્ટ ) પર બે નવી શાખા શુરુંઅહીં આઇસ્ક્રીમ ઉપરાંત ફાલુદાકુલ્ફીશરબત વગેરે વગેરેનીપણ મોજ માણી શકાશે અવસર પર 21 મે 2019 સુધી માત્ર આઇસક્રીમ પર એક સ્કુપ આઇસક્રીમપર એક સ્કુપ ફ્રી ઑફર થાણેબ્રાન્ચમાં રાખવામાં આવી છેજેનો આનંદ તમામ થાણેવાસીઓ તેમના પરિવાર અને મિત્રો સાથે માણી શકે છે.
 

webdunia

           જ્ઞાનીસ બ્રાન્ડની આઇસક્રીમ પાર્લરને સફળ બનાવવામાં ચારેય ભાઇઓ ગુરપ્રીત સિંહઅમરપ્રીત સિંહકંવરપ્રીત સિંહ અનેઆનંદપ્રીત સિંહનો મહત્ત્વનો ફાળો છે બે બ્રાન્ચ મળી જ્ઞાનીસના કુલ 92 બ્રાન્ચ થશેપાર્લરમાં સન્ડેઝ નેચરલ આઇસ્ક્રીમસ્ટોન સન્ડેઝ,કુલ્ફી શેકરબડીફાલુદાબેલ્જિયન ચોકલેટરેડ વેલ્વેટ આઇસક્રીમ વગેરે એક વાર તો ટ્રાય કરવા જોઇએઅહીં પોતાના પરિવાર અનેમિત્રોને યાદગાર પાર્ટી આપી શકે છેજ્ઞાનીસ આઇસક્રીમના પ્રમાણિક સ્વાદ અને મલાઈદાર બનાવટને સમૃદ્ધ કરે છે.
 

webdunia
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નારાયણ સરોવર નર્મદા નીરથી ભરાશે કચ્છમાં પાણી - રૂપાણીની ઘાસચારાની સ્થિતિની સમીક્ષા