Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભૂકંપના આંચકાથી ધ્રૂજયો લેશ ડરના કારણે ઘરથી બહાર નિક્ળ્યા લોકો

ભૂકંપના આંચકાથી ધ્રૂજયો લેશ ડરના કારણે ઘરથી બહાર નિક્ળ્યા લોકો
, શુક્રવાર, 8 ઑક્ટોબર 2021 (09:05 IST)
લેહમાં ગુરૂવારે મોડી રાત્રે 12.31 વાગ્યે ભૂકંપના આંચકા અનુભાવયા. મોડી રાત્રે આવેલ ભૂકંપના આંચકાથી લોકોમાં ડર ફેલાયો અને તે તેમના ઘરથી બહાઅ નિકળી ગયા. ભૂકંપથી જાન-માલના નુકશાનની કોઈ સમાચાર નથી 
 
નેશનલ સેંટર ફોર સિસ્મોલૉજી રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 હતી. ભૂકંપનો કેંદ્ર લેહના લદ્દાખથી 206 કિલોમીટર ઉત્તર પૂર્વની તરફ હતો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજથી નવરાત્રિનો પ્રારંભ - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લાલ દરવાજા ભદ્રકાળી મંદિરે દર્શન કરી આરતી ઉતારી