Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Delhi Violence- પીએમ મોદીથી મળશે કેજરીવાલ, તાહિર અને શાહરૂખ ફરાર

Delhi Violence- પીએમ મોદીથી મળશે કેજરીવાલ, તાહિર અને શાહરૂખ ફરાર
, મંગળવાર, 3 માર્ચ 2020 (11:00 IST)
દિલ્લી હિંસા પછી પ્રભાવિત ક્ષેત્રમાં બાશિંદોની જીવન પટરી પર આવવા લાગી છે. તેમજ ઉતરી પૂર્વી દિલ્લીના નાળાથી લાશ મળવાનો સિલસિલો ચાલૂ છે. જેના કારણ મરનારાનાઓની સંખ્યા 47 પહોંચી ગઈ છે. આ વચ્ચે ઘણા લોકો અત્યારે પણ હિંસામાં ગુમ થયેલા પરિજનની શોધમાં હોસ્પીટલથી લઈને શવગૃહ સુધી શોધી રહ્યા છે. મંગળવારને સીએમ કેજરીવાલ  અને પીએમ મોદી બેઠક કરનારા છે. જેમાં દિલ્લી હિંસા પર ચર્ચા થઈ શકે છે. તેમજ હિંસાના આરોપી શાહરૂખ અને તાહિર હુસૈન અત્યારે પણ પોલીસની પહોંચથી દૂર છે 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નેશનલ હાઈવે 53 પર ST બસ, ટેન્કર અને ક્રુઝર વચ્ચે અકસ્માતમાં 10ના મોત