Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ત્રીજી લહેરને રોકવાની તૈયારી! પીએમ મોદીએ દેશભરમાં 1500 ઓક્સિજન પ્લાન્ટ લગાવવાનો આદેશ આપ્યો

ત્રીજી લહેરને રોકવાની તૈયારી! પીએમ મોદીએ દેશભરમાં 1500 ઓક્સિજન પ્લાન્ટ લગાવવાનો આદેશ આપ્યો
, શુક્રવાર, 9 જુલાઈ 2021 (14:14 IST)
કોરોનાની ત્રીજી લહેરની શકયતાઓ વચ્ચે કેંદ્ર સરકારએ તૈયારીઓ તીવ્ર કરી નાખી છે. દેશમાં મેડિકલ ઑક્સીજનની ઉપલ્બ્ધતાને લઈને પીએમ નરેન્દ્ર મોદીને હાઈલેવલ મીટીંગ કરી અને 1500 ઓક્સિજન પ્લાન્ટ લગાવવાનો આદેશ આપ્યો. આ પ્લાંટસને દેશભરના જુદા-જુદા ભાગોમાં સ્થાપિત કરાશે. પીએમ મોદીએ આ મીટીંગમાં અધિકારીઓથી કહ્યુ કે તે સુનિશ્ચિત કરે કે આ જલ્દી થી જલ્દી કામ કરવુ સુનિશ્ચિત કરીએ. તેની સાથે જ મીટીંગમાં પીએમ મોદી હોસ્પીટલ સ્ટાફને ઑક્સીજન પ્લાંટના સંચાલન અને રખરખાવ માટે જરૂરી ટ્રેનિંગ આપવા પર દબાણ નાખ્યું. 
 
આ ઑક્સીજન પ્લાંસટ્સની ફંડિંગ પીએમ કેયર્સ ફંડથી કરાશે. તેનાથી દેશમાં 4 લાખ ઑક્સીજન બેડ તૈયાર કરવામાં મદદ મળશે. પીએમ નરેન્દ્ર મોદીએ આ મહત્વની મીટીંગમાં કહ્યુ કે દરેક જિલ્લામાં આવુ કઈક લોકો હોવા જોઈઈ જેને ઑક્સીજન પ્લાંટ્સના સંચાલન અને રખરખાવના હિસાબે ટ્રેનિંગ અપાય. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્વીડનમાં રન વે પરથી ઉડાન ભરતી વખતે પ્લેન ક્રેશ થયું, પાયલટ સહિત 9 લોકોના મોત