Publish Date: Wed, 18 Dec 2024 (08:32 IST)
Updated Date: Wed, 18 Dec 2024 (09:35 IST)
Coimbatore - એસએ બાશા પ્રતિબંધિત સંગઠન અલ-ઉમ્માના સ્થાપક-ચેરમેન હતા. તેણે 14 ફેબ્રુઆરી 1998ના રોજ કોઈમ્બતુરમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોની યોજના ઘડી હતી. જેમાં 58 લોકોએ જીવ ગુમાવ્યા હતા. બાશા અને તેની સંસ્થાના અન્ય 16 લોકોને 1998ના બોમ્બ ધડાકા માટે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. બાશાનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
કોઇમ્બટુરમાં 1998માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોના માસ્ટરમાઇન્ડ એસએ બાશાનું સોમવારે સાંજે અવસાન થયું હતું. પોલીસે જણાવ્યું કે એસએ બાશાને ઉંમર સંબંધિત બિમારીઓની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે અહીં મૃત્યુ પામ્યો