Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમરનાથ યાત્રાઃ વરસાદના કારણે અમરનાથ યાત્રા ફરી શરૂ થઈ

amarnath
, સોમવાર, 8 જુલાઈ 2024 (11:49 IST)
Amarnath yatra- જમ્મુ અને કાશ્મીરમાં વરસાદને કારણે સાવચેતીના પગલા તરીકે એક દિવસ માટે સ્થગિત કરવામાં આવેલી અમરનાથ યાત્રા રવિવારે પહેલગામ અને બાલટાલ બંને માર્ગોથી ફરી શરૂ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સિઝનમાં
 
જમ્મુ અને કાશ્મીરમાં વરસાદને કારણે સાવચેતીના પગલા તરીકે એક દિવસ માટે સ્થગિત કરવામાં આવેલી અમરનાથ યાત્રા રવિવારે પહેલગામ અને બાલટાલ બંને માર્ગોથી ફરી શરૂ કરવામાં આવી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે હવામાનમાં સુધારો થતાં રવિવારે સવારે તીર્થયાત્રીઓના નવા જૂથને મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના બાલટાલ અને દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના નુનવાન પહેલગામ બેઝ કેમ્પથી પવિત્ર ગુફા મંદિરમાં પૂજા માટે જવાની મંજૂરી આપવામાં આવી હતી. 52 દિવસની અમરનાથ યાત્રા 29 જૂને શરૂ થઈ હતી અને અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ગુફા મંદિરમાં પૂજા અર્ચના કરી છે. આ યાત્રા 19 ઓગસ્ટે પૂરી થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Rahul Gandhi Manipur Visit: રાહુલ ગાંધીનો આજે મણિપુર પ્રવાસ, હવાઈ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર પ્રતિબંધ