Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Alert- આ રાજ્યમાં શાહી ઈદગાહ મસ્જિદમાં જળાભિષેક કાલે થશે

Alert- આ રાજ્યમાં શાહી ઈદગાહ મસ્જિદમાં જળાભિષેક કાલે થશે
, રવિવાર, 5 ડિસેમ્બર 2021 (18:02 IST)
૬ ડિસેમ્બરના રોજ મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદમાં જળાભિષેકના એલાનથી વાતાવરણ ગરમાયું છે. આ
અંગેની જાણ થયાં બાદ પ્રશાસને શહેરમાં કલમ 144 લાગુ કરી દીધી છે.
 
 મસ્જિદ અને તેની આજુબાજુ ઉત્તર પ્રદેશ પોલીસ, પીએસીના જવાન અને આરએએફના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. એસએસપી મથુરાના કહેવા પ્રમાણે સોશિયલ મીડિયા પર ઉત્તેજિત પોસ્ટ કરનારા વિરૂદ્ધ કાર્યવાહી કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વિસ્ફોટની દહેશત: મુંબઈમાં ૧૭ શંકાસ્પદ મળી આવતા રાજ્યમાં અલર્ટ