Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજે છે 2 જૂન અને બે જૂનની રોટી નસીબવાળાને જ મળી છે

આજે છે 2 જૂન અને બે જૂનની રોટી નસીબવાળાને જ મળી છે
, મંગળવાર, 2 જૂન 2020 (10:40 IST)
આજે 2 જોન છે અને આજના આ દિવસેને લઈને એક ખૂબ ફેમસ કહેવત કહેવાય છે કે ખૂબ ખુશકિસ્મત હોય છે તે લોકો જેને 2 જૂનની રોટી નસીબ હોય છે. પણ આ વખતે અમે તમને અહીં આ પણ જણાવીએ છે કે આ મુહાવરાને દો જૂનથી કઈ રીતે કોઈ સંબંધ નહી છે. આજે પણ આ વાતને કઈને પુષ્ટિ નહી થઈ છે કે આખેર શા માટે આવું કહેવાય છે પણ કેટલીક વાત જેને તેનાથી જોડાય છે. 
 
જેમ આ વિશે વિક્રમ વિવિના કુલાનુશાસક શેલેંદ્ર કુમાર આ કહે છે કે આ ભાષા છે કે આ ભાષાના રૂઢ પ્રયોગ છે. અધિકતાથી આ વિશેમાં સમજીએ તો મુહાવરાના પ્રચલન આશરે 600 વર્ષ પહેલાથે ચાલી આવી રહ્યુ છે. સામાન્ય રીતે મુહાવરાનો ઉપયોગ કોઈ ખાસ ઘટનાને દર્શાવતા માટે કરાય છે. તેને તમે આવું પણ કહી શકે છે કે કોઈ વાતને સીધા શબ્દોમાં ન બોલીને બધાને સમજવા માટે મુહાવરોના ઉપયોગ હોય છે. 
 
આજે અમે વાત કરી રહ્યા છે દો જૂન (બે જૂન) રોટીમા તો  આ વિશે એક મહાન માણસએ જણાવ્યું છે હકીકતમાં દો જૂન રોટીથી કોઈ મહીનાનો અર્થ નહી છે. પણ આ બે ટાઈમની રોટી માટે કહ્યું છે. જી હા તેનો અર્થ છે કે બે સમય એટલે કે સવાર અને સાંજની રોટીથી છે. સીધા જો વાત કરીએ તો આ કહેવાય છે કે બે જૂન એટલે કે બે ટાઈમની રોટી નસીબ વાળાને જ મળે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચોમાસાથી કોરોના કાળ મુશ્કેલીમાં વધારો થશે, ચેપ લાગી શકે છે અને વધી શકે છે