Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધન, પદ અને પ્રતિષ્ઠા બધુ મળે છે એવા લોકોને

Palmistry
, રવિવાર, 31 જુલાઈ 2022 (00:43 IST)
સામુદ્રિક શાસ્ત્રમાં સૂર્ય પર્વત પર વાઈનો નિશાન વિશે જણાવ્યુ છે. હાથમાં શુભ-અશુભ સ્થિતિ થતા વાઈનો આ નિશાન પરિણામને પણ પ્રભાવિત કરે છે. જો સૂર્ય રેખાથી કોઈ શાખા નિકળીને વાઈનો નિશાન બનાવે અને આ શનિ પર્વતની બાજુની તરફ જતી જોવાય કે પહોંચી જાય તો એવા જાતક ખાસ યોગ્યતા વાળા હોય છે. આ લોકોને કાર્ય કરવામાં ચતુર હોય છે અને જે પણ કાર્યને આ લોકો કરે છે તેને સારી રીતે કરે છે. 
 
જો સૂર્ય રેખાથી કોઈ શાખા નિકળીને બુધ પર્વતની બાજુ જઈ વાઈનો નિશાન બનાવે તો આ સફળ વેપારને દર્શાવે છે. એવા લોકોને ધન અને પ્રતિષ્ઠા બન્ને મળે છે. જો સૂર્ય  રેખા અંતમાં બે ભાવમાં વિભાજીત થઈને વાઈ જેવુ નિશાન બનાવે તો આ શુભ નિશાન તો છે પણ આ પૂર્ણ સફળતા નથી અપાવે છે. 
 
જો સૂર્ય રેખા ત્રણ ભાગમાં વહેચાયેલી જોવાય અને ત્રિશૂળ જેવી સંરચના બનાવે તો આ ખૂબજ શુભ છે. એવા લોકો ધન અને પ્રતિષ્ઠા મેળવે છે. જો સૂર્ય રેખા મગજ રેખા સુધી પહોંચે અને તેની એક શાખા મગજ રેખાથી મળી જાય તો એવા વ્યક્તિ પણ તેમના વિવેક પર સફળતા મેળવે છે. આ રીતે જો સૂર્ય રેખાથી નિકળીને એક શાખા નિકળીને હૃદય રેખામાં મળે તો પણ એવા લોકો પોતાના કોશિશથી સફળતા મેળવે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

30 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને આર્થિક ફાયદો થતા અટકેલા કાર્ય પુરા થશે