Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Surya Grahan 2019 - સૂર્ય ગ્રહણની રાશિ મુજબ શુ અસર પડશે જાણો

Surya Grahan 2019 - સૂર્ય ગ્રહણની રાશિ મુજબ  શુ અસર પડશે જાણો
, શનિવાર, 5 જાન્યુઆરી 2019 (17:54 IST)
સૂર્યગ્રહણ ભારતમાં દેખાવવાનુ નથી પણ તેની અસર બધી 12 રાશિઓ પર પડે છે. તો આવો જાણીએ સૂર્યગ્રહણની કંઈ રાશિઓ પર શુ પ્રભાવ પડવાનો છે. 
 
મેષ રાશિ -  તમારી રાશિ માટે વર્ષનુ પ્રથમ સૂર્ય ગ્રહન સામાન્ય રહેશે.  આ દરમિયાન તમે તમારા પરિવારના કામમાં વ્યસ્ત રહેશો. સંતાનને લઈને ચિંતા દોરો રહેશે. તમારા ભેટ મળી શકે છે.  
 
વૃષભ - આ રાશિના જાતકોને ગ્રહણનો સમય કોઈ ખાસ નહી રહે. અ અસ્માય વ્યસ્તતા વધેલી રહેશે.  આરોગ્યનુ ધ્યન રાખો. ધનની પ્રાપ્તિ થઈ શકે છે. 
 
મિથુન રાશિ -  મિથુન રાશિના જાતકોના પારિવારિક વિવાદ હલ થશે. નોકરીમાં પરિવર્તન થશે. મહત્વપૂર્ણ વ્યક્તિને મળી શકો છો. 
 
કર્ક રાશિ - વર્ષનુ પ્રથમ સૂર્ય ગ્રહણ કર્ક રાશિના જાતકોના સ્વાસ્થ્ય માટે ખૂબ ખાસ રહે છે. આરોગ્ય પર ધ્યાન રકહો. કેરિયરમાં જવાબદારી વધશે.  ગુસ્સાથી બચાવ કરો. 
 
સિંહ રાશિ -  સિંહ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે. કારણ કે આ સમય તમને માન સન્માનની પ્રાપ્તિ થશે.  પરિવારની સ્થિતિમાં સુધાર થશે. 
 
કન્યા રાશિ -  તમારી રાશિના જાતકોને ગ્રહણકાલમાં ધન સંબંધિ લાભ થવાની શક્યતા છે.  આરોગ્ય અને મન સારુ રહેશે. નિર્ણયો લેતી વખતે સાવધ રહો. 
 
તુલા રાશિ - વર્ષનુ પ્રથમ સૂર્ય ગ્રહણ તુલા રાશિના જાતકોના પ્રેમ સંબંધો સુધારાશે. નોકરીમાં ધન લાભના યોગ છે. રોકાયેલા કામ પૂરા થશે. 
 
વૃશ્ચિક રાશિ - આ રાશિના જાતકોને નોકરીમાં સમસ્યા આવી શકે છે. આ સમય તમારી જવાબદારી વધશે.  પદ પરિવર્તન થઈ શકે છે. 
 
ધનુ રાશિ - ધનુ રાશિના જાતક પોતાના આરોગ્યનો ખ્યાલ રાખે. તમારા કેરિયરમાં અનુકૂળ પરિણામ મળશે.  પરિવારમા ખુશહાલી આવશે. 
 
મકર રાશિ - આ રાશિના જાતકને અચાનક ધન પ્રાપ્તિ થઈ શકે ક હ્હે. બીજી બાજુ તેઓ લાંબી યાત્રા માટે નીકળી શકે છે. નોકરીમાં નવી તકોની પ્રાપ્તિ થશે. 
 
કુંભ રાશિ - આ દરમિયાન તમને ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે.  ઈશ્વર તરફ આકર્ષિત થશો.  વેપાર ન ઓકરીમાં નવી તક મળશે. આરોગ્યનુ ધ્યાન રાખો 
 
મીન રાશિ - વર્ષનુ પ્રથમ સૂર્ય ગ્રહણ મીન રાશિના જાતકો પર કોઈ ખાસ અસર નહી નાખે. પણ આ દરમિયાન તમને સંતાન સંબંધી સમસ્યા થઈ શકે છે. બીજી બાજુ દાંમ્પત્ય જીવનનુ પણ ધ્યાન રાખવુ પડશે.  કેરિયરના નિર્ણયો ઉતાવળમાં ન લેશો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શનિ અમાવસ્યા... પીપળની પૂજા કરી કરો શનિદોષને દૂર