Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મને બોલાવશે તો પણ હું IPLમાં નહી રમુ - શાહિદ આફરીદી

મને બોલાવશે તો પણ હું IPLમાં નહી રમુ - શાહિદ આફરીદી
નવી દિલ્હી , શુક્રવાર, 6 એપ્રિલ 2018 (17:05 IST)
. કાશ્મીરને લઈને વિવાદિત નિવેદન આપ્યા પછી ચારેબાજુથી આલોચનાનો સામનો કરી રહેલ પૂર્વ પાકિસ્તાની કપ્તાન શાહિદ અફરીદીએ આઈપીએલને લઈને પણ મોટી વાત કહી દીધી. તેમણે કહ્યુ કે આઈપીએલમાં જો તેમને રમવા માટે બોલાવવામાં આવશે તો પણ તે નહી રમે. આફરિદીએ એ પણ કહ્યુ કે તે પાકિસ્તાન ક્રિકેટ લીગમાં રમીને ખૂબ ખુશ છે અને આઈપીએલમાં રમવાની તેમને જરૂર નથી. 
 
શાહિદ અફરીદીના હવાલાથી પાકિસ્તાનના એક વેબસાઈટના સંપાદકે આ સંબંધિત અનેક ટ્વીટ એક સાથે કર્યા.  સાજ સાદિકના ટ્વીટ મુજબ શાહિદ આફરીદીએ કહ્યુ જો તે લોકો મને બોલાવશે ત્યારે પણ હુ આઈપીએલ માટે નહી રમુ. મારુ પીએસએલ ખૂબ મોટુ છે અને એક સમય એવો આવશે જ્યારે આ આઈપીએલથી પણ મોટી ટૂર્નામેંટ હશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IPL 2018 - આવતીકાલે મુંબઈ અને ચેન્નઈ વચ્ચે રમાશે પ્રથમ મેચ, જાણો કોણુ પલડુ ભારે