Publish Date: Wed, 29 Mar 2017 (15:09 IST)
Updated Date: Wed, 29 Mar 2017 (16:29 IST)
ખભાની ચોટથી જૂઝતા ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીના ઈંડિયન પ્રીમીયર લીગ( આઈપીએલ)ના 10મા સીજનના શરૂઆતી સમયમાં રમતા પર શંકા જણાવી રહ્યા છે. આઈપીએલ -10ની શરૂઆતી પાંચ અપ્રેલથી થઈ રહી છે અને પહેલો મેચ કોહલીની કપ્તાની વાળી ટીમ રૉયલ ચેલેંજર્સ બંગલૂરૂ અને રહેલ વિજેતા સનરાઈજર્સ હેદરાબાદના વચ્ચે થવું છે.
મંગળવારે આસ્ટ્રેલિયાના સામે બાર્ડર ગાવસકર ટ્રાફી જીત્યા પછી એક દિવસના બયાનમાં વિરાટ કોહલીએ કહ્યું કે તેને પૂર્ણ રૂપથી ઠીક થવામાં અત્યારે કેટલાક અઠવાડિયા લાગશે.
કોહલી એ કીધું કે મને મૈદાન પર ઉતરવા માટે પૂરી રીતે ઠીક થવામાં થોડા અઠવાડિયાનો સમય લાગશે. એવી વસ્તુઓ કરિયરના સમયે થતી રહે છે. રાંચીમાં રમતા ત્રીજા ટેસ્ટ મેચના સમયે કોહલીના ખભા પર ચોટા લાગી હતી અને આ કારણે એ ચોથા ટેસ્ટ મેચમાં ટીમ સાથે રમી નથી શકયા હતા. ધર્મશાલા તેસ્ટ મેચમાં ટીમના કમાન આંજિક્ય રહાણેને સોંપી હતી.
આઈપીએલ 10માં પાંચ અપ્રેલને થનાએઅ મેચ માટે બંગલૂરૂ ટીમએ કોહલીના રમતા અધિકારિક રૂપથી કોઈ જાણકારી નહી આપી છે. પાછલા વર્ષ કોહલીએ આપીએલ્માં બંગલૂરૂ ટીમ માટે 973 રન બનાવ્યા હતા.