Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શાક કાપતા હાથમાં લાગી જાય ડાઘ તો..

શાક કાપતા હાથમાં લાગી જાય ડાઘ તો..
, મંગળવાર, 18 એપ્રિલ 2017 (13:51 IST)
કાચું કેળા, પપૈયું, કટહલ જેવી શાક જેને કાપવાથી હાથ પર નિશાન પડી જાય છે. તેને તરત દૂર કરવા માટે અજમાવો આ ટિપ્સ 
ટિપ્સ 
- શાક કાપ્યા પછી હથેળી પર લીંબૂનો રસ રગડીને હાથ ધોઈ લો. દાઘ તરત મટી જાય છે. 
- તમે હથેળી પર દૂધ લગાવીને પણ ધોઈ શકો છો. 
- હાથ ધોવા માટે ગર્મ પાણીનો ઉપયોગ કરવું. હાથ સારી રીતે સાફ થઈ જશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Health Care - ગરમીમા આઈસ્કીમ ખાવાનો શોખ છે તો આ જરૂર વાંચો