Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અજમાવો આ ટિપ્સ અને આ શ્રાવણ મૂકી દો ફર્નીચરની ચિંતા

અજમાવો આ ટિપ્સ અને આ શ્રાવણ મૂકી દો ફર્નીચરની ચિંતા
, શુક્રવાર, 21 જુલાઈ 2017 (16:26 IST)
ચેત્રની તડકા પછી શ્રાવણની ઝમઝમાતી વરસાદની ઈંતજાર તો બધાને હોય છે. વાદળની ગરજની સાથે જ હોંઠ પર મુસ્કાન આવી જાય છે. પણ તે સમયે ઘરની મહિલાઓને એક ચિંતા સતાવે છે. ચિંતા ઘરની દીવાલની અને લાકડીની ફર્નીચર્સની. ઘરના ફર્નીચર્સમાં કીડા લાગી જાય છે. લકડી ફૂલવા લાગે છે અને ન જાણે 
શું શું. પણ આ વર્ષે શ્રાવણમાં મહિલાઓ પન વરસાદની ટીપાના મજા લઈ શકો છો. ઘરના ફર્નીચર્સને બચાવા માટે અમે તમને કેટલાક ટિપ્સ આપીશ જે ફૉલો કરે જ તમારી બધી ચિંતાઓ દૂર થઈ શકે છે. 
1. બધા ફર્નીચર્સને ઘરના એવા ક્ષેત્રમાં શિફટ કરી નાખો જ્યાં વરસાદની ટીંપા તે સુધી ન પહોંચે. 
 
2. સમય-સમય પર લાકડીના બારણા કે બારી તેના પર ઑઈલિંગ કરતા રહો. જેમ કે અમારી ત્વચાને આઈલની જરૂર હોય છે. આમ તો આ ફર્નેચર્સને પણ 
 
3. ઘરની ભેજને કંટ્રોલ રાખવા માટે તમે સૂકા લીમડાના પાનને પણ તમે ઉપયોગ કરી શકો છો. સાથે જ તમે હ્યૂમીડિફાયરનો પણ ઉપયોગ કરી શકો છો. 
 
4. વરસાદના સમયે ફર્નીચર્સને દીવાલથી દૂર રાખવું. ડેમ લાગવાના કારણે ફર્નીચર્સ ખરાબ થઈ શકે છે. 
 
5. માનસૂનમાં ફર્નીચર્સને પૉલીશ કે પેંટ કરાવો. મૌસમમાં ભેજ હોવાના કારણે તમારી મેહનત બરબાદ થઈ શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાળકોને પસંદ આવે છે ચા, પણ શું બાળકોને ચા આપવી જોઈએ.