Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ડાયાબીટિશ અને જાડાપણાથી છુટકારો મેળવવા પીવો કેરીના પાનની ચા

ડાયાબીટિશ અને જાડાપણાથી છુટકારો મેળવવા પીવો કેરીના પાનની ચા
, શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2017 (17:55 IST)
ડાયાબીટિશ થતા લોહીમાં ગ્લુકોઝની માત્રા વધી જાય છે. આમ તો તેને કંટ્રોલ કરવાની ઘણી બધી દવાઓ બજારમાં મળી જાય છે. પણ બધી વસ્તુઓના પોતાના સાઈડ ઈફેક્ટ હોય છે.  તમે વિશ્વાસ નહી કરો કે તેને પછાડવા માટે તમારા ઘરમાં એક એવી વસ્તુ છે જે તમારી જીંદગીને સરળ બનાવી દેશે. 
 
ડાયાબીટિસ અને કેરીના પાન 2010માં કરવામાં આવેલ એક સ્ટડીમાં જોવા મળ્યુ કે કેરીના પાનમાંથી કાઢવામાં આવેલ અર્ક દ્વારા ડાયાબીટિસનો પ્રાકૃતિક ઈલાજ થાય છે. આના પાન શુગરને લો કરવામાં મદદ કરે છે.  કેરીના પાનને પાણીમાં ઉકાળી સવારે ખાલી પેટ પીવાથી ખૂબ ફાયદો મળે છે.  આવો જાણીએ તેને કેવી રીતે બનાવવામાં આવે છે. 
 
સામગ્રી - પાણી 3-4 આમના પાન બનાવવાની વિધિ - એક નાનકડા વાસણમાં કેરીના પાનને ઉકાળો.  જ્યારે આ થઈ જાય, ત્યારે આ પાણીને આમ જ રાતભર માટે છોડી દો. પછી પાનને ગાળીને પાણીને સવારે ખાલી પેટ પી લો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શા માટે વ્હાઈટ નહી , બ્રાઉન બ્રેડ હોય છે હેલ્દી ?