Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ ચટણીનુ સેવન કરશો તો જડથી ખતમ થશે ડાયાબીટીશ

આ ચટણીનુ સેવન કરશો તો જડથી ખતમ થશે  ડાયાબીટીશ
, શનિવાર, 10 માર્ચ 2018 (15:34 IST)
ડાયાબીટિઝની બીમારી આજકાલ સામાન્ય રૂપે બધે જ સાંભળવા મળે છે. ખોટી ખાવાપીવાની ટેવને કારણે બાળકો હોય કે વડીલો બધા જ તેની ચપેટમાં આવી જાય છે. કેટલાક બાળકોને તો જન્મથી જ ડાયાબીટીસ હોય છે.  જેના કારણે તેમને અનેક તકલીફોનો સામનો કરવો પડે છે. ડાયાબીટિસને કંટ્રોલ કરવા માટે લોકો અનેક દવાઓનુ સેવન કરે  છે પણ તમે કેટલાક ઘરેલુ નુસ્ખા અપનાવીને પણ આ બીમારીથી છુટકારો મેળવી શકો છો. આજે અમે તમને એક એવી ચટણી બનાવવાની રેસીપી બતાવીશુ જેને ખાવાથી ડાયાબીટીસ જડથી નષ્ટ થઈ જશે. 
 
સામગ્રી - લસણ - 25 ગ્રામ 
આદુ - 50 ગ્રામ 
ફુદીના - 50 ગ્રામ 
દાડમના દાણા - 50 ગ્રામ 
 
બનાવવાની રીત - આ બધી વસ્તુઓને સારી રીતે વાટી લો. પછી તેને વાસણમાં કાઢી લો. દિવસમાં ત્રણ વાર આ ચટણીનું સેવન કરો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હેલ્થ ટિપ્સ- હાર્ટ અટેકથી બચાવે છે માખણ, આ 7 કારણોથી ખાવું બટર