Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વારાણસીમાં બાબા જય ગુરૂદેવના કાર્યક્રમમાં ભાગદોડ, 18ના મોત.. સેંકડો ઘાયલ

વારાણસીમાં બાબા જય ગુરૂદેવના કાર્યક્રમમાં ભાગદોડ, 18ના મોત.. સેંકડો ઘાયલ
વારાણસી. , શનિવાર, 15 ઑક્ટોબર 2016 (15:27 IST)
અહી બાબા જયગુરૂદેવના ક્રાર્યક્રમમાં શનિવારે ભગદડ મચવાથી 15 લોકોના મરવાના સમાચાર છે. જ્યારે કે અનેક બીજા ઘાયલ થઈ ગયા. 
પ્રાપ્ત માહિતી મુજબ બનારસના રાજઘાટ પર જયગુરૂદેવની જયંતી પર એક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન કાર્યક્રમમાં ભગદડ મચી અને લગભગ 12 લોકોથી વધુના મોત થઈ ગયા. પ્રાપ્ત માહિતી મુજબ લોકો પુર પર પણ ઉભા હતા  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઊંઝામાં આપના કાર્યકરો અને મીડિયાકર્મીઓ વચ્ચે બબાલ