Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

500 અને 1000ની ચલણી નોટને લઈને મોદી સરકારના સર્જીક્લ સ્ટ્રાઈકથી જાણો શુ પરિસ્થિતિ ઉભી થઈ છે

500 અને 1000ની ચલણી નોટને લઈને મોદી સરકારના સર્જીક્લ સ્ટ્રાઈકથી જાણો શુ પરિસ્થિતિ ઉભી થઈ છે
, મંગળવાર, 8 નવેમ્બર 2016 (23:53 IST)
- મોદીજીનુ કાળા નાણા વિરુદ્ધ સર્જીક્લ સ્ટ્રાઈક - અમિત શાહ
- ભ્રષ્ટાચાર અને કાળાનાણાંને રોકવા મોદી સરકારનું ઐતિહાસિક પગલું
- 500 અને 2000ની નવી ડિઝાઇન વાળી નોટ સરકલયુલેશનમાં આવશે
- રિયલ એસ્ટેટ માર્કેટમાં મોટી અસર થવાની સંભાવના
- સોના-ચાંદીની માંગમાં વધારો થવાની શકય
- ઓળખકાર્ડ આપી નોટો જમા કરાવી શકાશે :પાનકાર્ડ હેઠળ થઇ શકાશે ટ્રાન્જેક્શન
- મોદી સરકારના અચાનક નિર્ણયથી લોકોમાં જબરી ગભરાહટ - :એંટીમેમ તરફ લોકોની દોટ, રાજ્યભરમાં એટીએમ બહાર લાંબી લાઈનો લાગ,કે ટલાક એટીમએમમાં પૈસા પણ ખૂટયા
- 1000ની ચલણી નોટ ચલણમાંથી પાછી ખેંચવાનો ઉદ્દેશ્યઃ આરબીઆઈ
- આગામી બે દિવસ બાદ 10 નવેમ્બરથી બેંક તેમજ પોસ્ટઓફિસમાંથી નવી નોટો મળી શકશે
- નકલી નોટોનો વધતો વ્યાપ એ આરબીઆઈ માટે ચિંતાનો વિષય હતો. તેના નિરાકરણ તેમજ દેશના વિકાસ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
- લોકોની સુવિધા ખાતર આ હેલ્પ લાઈન 011-23093230 દિલ્હી
022- 22602201 મુંબઈ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજ મધરાતથી 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો બંધ, 9 અને 10 નવેંબરે એટીએમ બેન્કો બંધ