એક દિવસ યમરાજભાઈ
વાણિયાભાઈને લેવા આવ્યા
યમરાજ - કોઈ આખરી ઈચ્છા છે?
વાણિયાભાઈ- માત્ર આટલી કે
નરેન્દ્ર મોદીને ત્યાં પારણું બધાય અને
એમના દીકરાને રમાડીને જઉં
યમરાજ માટે 108 બોલાવવી પડી...
પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો