Publish Date: Tue, 29 Sep 2020 (15:40 IST)
Updated Date: Tue, 29 Sep 2020 (15:31 IST)
ટીચર - તમે ભણતર પર ધ્યાન કેમ નહી આપતા
સ્ટૂડેંટ- કારણકે અભ્યાસ માત્ર બે જ કારણથી કરાય છે.
ટીચર- ઓહ.. કયાં બે કારણ થી
સ્ટૂડેંટ- કાં તો ડરથી કે શોખ થી
હું વગર કારણ કોઈ શોખ રાખતો નહી
અને ડરું તો હું કોઈની બાપથી પણ નહી...