Publish Date: Fri, 22 Nov 2019 (16:32 IST)
Updated Date: Fri, 22 Nov 2019 (16:32 IST)
પત્નીની તબીયત ખરાબ થઈ
તો તેને પેંટરથી એક ફોટા
બનવાવી પછી
કઈક વિચારીને કહ્યુ કે એમાં એક
નોલખુ હાર પણ બનાવી દો
પેંટરએ પૂછ્યુ તમે આવું શા માટે કર્યું
તો પત્નીએ કહ્યું કે
મારા મૃત્યુ પછી મારા પતિ બીજુ લગ્ન કરશે તો
તેમની પત્ની તેમનાથી આ હાર વિશે
પૂછશે અને જવાબ ન આપતા
તેમનો ઝગડો થશે
ત્યારે મારા જીવને શાંતિ મળશે.