Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નેપાલ સરકારએ કાંઠમાંડુમાં પાણી પુરી પર લગાવ્યો બેન જાણો શુ છે કારણ

નેપાલ સરકારએ કાંઠમાંડુમાં પાણી પુરી પર લગાવ્યો બેન જાણો શુ છે કારણ
, મંગળવાર, 28 જૂન 2022 (11:28 IST)
નેપાલ સરકારએ રાજધાની કાઠમાંડુમાં આવ્ય પ્રતિબ્વંધ લગાવ્યો છે જેને સાંભળીને બધાને હેરાની હોય છે. હકીકતમાં અહીં સ્વાસ્થય મંત્રાલયએ કાઠમાંડુના એલએમસીમાં પાણીપુરી પર બેન લગાવી દીધુ છે. ઘાટીના લલિતપુર મેટ્રોપિલિયન સિટીમાં હેજાના કેસ વધ્યા પછી આ નિર્ણય કરાયુ છે. દાવો કરાયો છે કે પાણીપુરીના વપરાશ પર બેન લગાવી દીધુ છે. ઘાટીના લલિતપુર મેટ્રોપિલિટન સિટીમા હૈજાના કેસ વધ્યા પછી આ નિર્ણય કરાયુ છે દાવો કરાયુ છે કે પાણી પુરીના ઉપયોગ થતા પાણીમાં કોલેરી બેક્ટીરિયા મળ્યુ છે. 
 
મ્યુનિસિપલ પોલીસ ચીફ સીતારામ હચેતુના મુજબ ભીડભાડ વાળા વિસ્તાર અને કોરિડોર એરિયામાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની પૂર્ણ તૈયારી કરી છે. તેમનો કહેવુ છે કે પાણી પુરીના કારણે હૈજાના કેસ વધવાનો ખતરો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુંબઈમાં ચાર માળાની બિલ્ડિંગ અચાનક પડી 20 થી 25 લોકો કાટમાળમાં દટાયા