Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હોટેલમાં ભોજન પછી શા માટે સર્વ કરાય છે વરિયાળી અને શાકર

હોટેલમાં ભોજન પછી શા માટે સર્વ કરાય છે વરિયાળી અને શાકર
, રવિવાર, 7 જુલાઈ 2019 (14:17 IST)
વરિયાળીનો ઉપયોગ દરેક ઘરમાં કરાય છે અને તેમની તાસીર ઠંડી હોય છે. વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, આયરન અને પોટેશિયમ જેવા ઘણા ખનિજ તત્વ હોય છે. તે સિવાય તેમની સુગંધ પણ ખૂબ સારી હોય છે અને તાજગીનો અનુભવ કરાવે છે. 
- ભોજન પછી વરિયાળી ખાવાથી મોઢાની દુર્ગંધ દૂર હોય છે. 
- ભોજન પછી વરિયાળી પાચન શક્તિને વધારવામાં પણ મદદગાર છે. 
- વરિયાળી ખાવાથી એસિડીટીનો ખતરો નહી રહે છે. 
- વરિયાળી ખાધા પછી માણસને ફ્રેશ અનુભવ થવા લાગે છે. આ એક માઉથ ફ્રેશનરનો કામ કરે છે. 
- ઘણા હોટલ અને રેસ્ટોરેંટમાં શેકેલી વરિયાળી કે રંગીન વરિયાળી પણ આપીએ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બ્રેસ્ટને ટાઈટ કરવાના ઘરેલૂ ઉપાય