Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારત બાયોટેકએ ચેતાવ્યો - Covaxin રસી લીધા પછી ન લેવી પેરાસિટામોલ કે પેન કિલર જાણો શું છે કારણ્

ભારત બાયોટેકએ ચેતાવ્યો - Covaxin રસી લીધા પછી ન લેવી પેરાસિટામોલ કે પેન કિલર જાણો શું છે કારણ્
, ગુરુવાર, 6 જાન્યુઆરી 2022 (11:38 IST)
Corona Vaccination In India: વેક્સીન બનાવવાનારી કંપની ભારત બાયોટેકને સ્પષ્ટ કર્યો છે કે કોવેક્સીન  (Covaxin) રસી લીધા પછી કિશોરોને પેરાસિટામોલ કે પેન કિલર દવાઓથી બચવુ જોઈએ. હકીકતમાં હેદરાબાદ સ્થિત કંપનીએ કહ્યુ કે અમે ફીડબેક મળ્યુ છે. કે કેટલાક રસીકરણ કેંદ્રએ (Vaccination Center)બાળકો માટે કોવેક્સીનની સાથે 3 પેરાસિટામોલ 500 મિલીગ્રામ ટેબલેટ લેવાની સિફારિશ કરી રહ્યા છે. પણ વેક્સીનેશન પછી કોઈ પણ પેરાસિટામોલ કે પેન કિલરની સિફારિશ નહી કરાઈ છે. 
 
તેમણે જણાવ્યું હતું કે, પેઢીએ 30,000 વ્યક્તિઓ પર તેના ક્લિનિકલ ટ્રાયલ્સને ટાંકીને જણાવ્યું હતું કે લગભગ 10-20 ટકા વ્યક્તિઓએ આડઅસરોની જાણ કરી હતી. આ વચ્ચે મોટા ભાગના હળવા હોય છે, 1-2 દિવસમાં ઠીક થઈ જાય છે અને દવાની જરૂર પડતી નથી. કંપનીએ કહ્યું કે ડૉક્ટરની સલાહ લીધા પછી જ કોઈપણ પ્રકારની પેન કિલરને લેવા જોઈએ.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

15થી 18 ઉમ્રરને કોવિડ વેક્સીન લગાવતા સમયે આ વાતોની કાળજી રાખવી